ભારત આગમન કરતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નિયમોમાં ફેરફાર કરાયો
Share:
Listens: 0
About
ભારત સરકારે કોવિડ-19 મહામારી બાદ સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આગમન કરતા મુસાફરો માટે નિયમોમાં રાહત આપી છે, જે અંતર્ગત, ફરજિયાત RT-PCR ટેસ્ટ તથા 7 દિવસના હોમ ક્વોરન્ટાઇનના નિયમને હટાવ્યો છે.
SBS Gujarati - SBS ગુજરાતી
News
ભારત સરકારે કોવિડ-19 મહામારી બાદ સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આગમન કરતા મુસાફરો માટે નિયમોમાં રાહત આપી છે, જે અંતર્ગત, ફરજિયાત RT-PCR ટેસ્ટ તથા 7 દિવસના હોમ ક્વોરન્ટાઇનના નિયમને હટાવ્યો છે.